ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪
શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ
કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે શ્રી યંત્રની સ્તુતિનું વિમોચન કરાયુ
આ સ્તુતિથી કરોડો માઇભકતોની અતૂટ શ્રદ્ધા વધારે મજબૂત બનશે:-કલેકટરશ્રી મિહિર પટેલ
માઇભકતોના કલ્યાણ અર્થે આ સ્તુતિ મા અંબાની કૃપાથી લખાઈ છે :-દીપેશભાઈ પટેલ, જય ભોલે ગ્રુપ અમદાવાદ
Comments
Post a Comment