વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અમીરગઢ ખાતે જિલ્લાકક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી કરાઇ
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અમીરગઢ ખાતે જિલ્લાકક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી કરાઇ
'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે: અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
વૃક્ષો ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે :સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ
Comments
Post a Comment